You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિપુરમાં સીઆરપીએફ કૅમ્પ પર 7 એપ્રિલે કેવી રીતે હુમલો થયો, એ દિવસે શું-શું થયું હતું?
મણિપુરમાં સીઆરપીએફ કૅમ્પ પર 7 એપ્રિલે કેવી રીતે હુમલો થયો, એ દિવસે શું-શું થયું હતું?
મણિપુરમાં ત્રોંગલાઓબી ગામના એક મકાનમાં ધડાકો થવાથી બે બાળકોનાં મૃત્યું થયાં હતાં.
સીઆરપીએફના કહેવા પ્રમાણે જોતજોતામાં જ આ ભીડ બેકાબુ અને ઉગ્ર થઈ જતાં જ તેમને ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને 30 લોકો ઘાયલ થયા.
એ દિવસે આ સીઆરપીએફ કૅમ્પમાં શું શું થયું હતું? અને અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે?
જુઓ બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વીડિયો જર્નાલિસ્ટ દેવાશીષકુમારનો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન